દિવાળી અને બેસતા વર્ષના દિવસે કોરોના કાળમાં મંદિરોમાં નિયમોના પાલન સાથે ઉજવણી શરુ થઈ છે. દિવાળીના…
Category: DHARMA-ASTROLOGY
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રગટયા 11 હજાર દીપ
ભગવાન શ્રી રામની જન્મભુમિ અયોધ્યામાં ફરી દિવાળી મનાવાઈ . ભગવાન રામના સ્વાગત માટે આ ખી અવધ…
કાળીચૌદશ 13 અને 14 નવેમ્બરે ઉજવાઈ
કોરોના કાળની દિવાળી પહેલા 2 દિવસ કાળી ચૌદશ આવી. જેમાં 13 અને 14 સુધી ઉજવાઈ .…
કષ્ટભંજનદેવે 8 કિલો સોનામાંથી તૈયાર સુવર્ણ વાઘા પહેર્યા
દિવાળીના પર્વમાં સાળંગપુરમાં કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા પહેરાવાયા હતા. આ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરાયા…
દિવાળીમાં દિવડા- પ્રકાશનુ અનેરુ મહત્વ
સમગ્ર દેશમાં દિવાળીના તહેવારનુ કાઉન્ટડાઉન શરુ થયુ છે. ખાસ કરીને દિવાળી અધર્મ અને અસત્યના અંધકાર ઉપર…
દિવાળીએ ગ્રહ સંયોગ:32 વર્ષ પછી સૂર્ય,ચંદ્ર 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે
શનિવાર, 14 નવેમ્બર 2020ના રોજ દિવાળીની સાંજે મંગળ મીન રાશિમાં માર્ગી થઇ રહ્યો છે. 23 ડિસેમ્બર…
દિવાળી પહેલાં પૂજાથી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન
આસો મહિનાના વદ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. દિવાળીના ચાર દિવસ પહેલાં આવતી…
1000 વરસ જુનુ કેદારનાથ મંદિર
કેદારનાથ ધામના દર્શનનો લાભ લાખો ભક્તો લઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં સ્થિત આ 1000 વર્ષ જૂનું મંદિર…
શક્તિપીઠ અંબાજી મંદિર અને ગબ્બર દર્શન શરૂ થઈ ગયા
ભારતની સૌથી મોટી શક્તિપીઠ પીઠ પૈકીની એક અંબાજી મંદિર અને ગબ્બર દર્શન હાલમાં શરુ થઈ ગયા…
શ્રીનાથજીબાવાના દર્શનનો અનેરો લહાવો
જગપ્રસિદ્ધ શ્રીનાથજીબાવા મંદિર, નાથદ્વારા ખાતે અંતે વૈષ્ણવ ભક્તો માટે 1 નવેમ્બરથી દર્શન ખુલી ગયા છે. મંદિર…