રાજુલાના દાતરડી ગામ નજીક નેશનલ હાઈવે પર બનતો નવો બ્રિજ શરૂ થાય તે પહેલા તૂટ્યો

અમરેલી જિલ્લાના રાજુલા પાસે સોમનાથ નેશનલ હાઈવે પર નિર્માણાધિન બ્રિજનો કોલમ તૂટવાની ઘટના સામે આવી છે.…

ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઊદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યા

૪૦ હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

રાજ્ય સરકારે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં 11 ટાઉન પ્લાનિંગ સ્કીમોને આપી મંજૂરી

શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતોના વિકાસની સાથે શહેરીજનોના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય તે માટે મુખ્યમંત્રી…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી માં યોજાઇ રહેલા ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શો ની મુલાકાત લીધી હતી.

તેમણે લોકોને સરળતા એ સુવિધા યુક્ત આવાસો માટે પસંદગીનો વિકલ્પ મળી રહે તે માટે આવા પ્રોપર્ટી…

કચ્છ જિલ્લાની ૮૧ ગ્રામ પંચાયતોને મળ્યા પોતિકા પંચાયત ઘર

૪૩ આંગણવાડીઓના ખાતર્મુહૂત, ૩.૬૫ કરોડના ખર્ચે બનશે નવીન આંગણવાડીઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ…

નાગાસાધુઓની રવેડી બાદ શિવરાત્રિની પૂર્ણાહુતિ: મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો સંપન્ન

જૂનાગઢ ભવનાથમાં ઐતિહાસિક મહાશિવરાત્રી મેળો સંપન્ન થયોછે. લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં શિવરાત્રિની પૂર્ણાહુતિ થઈ છે. જૂનાગઢના મેળામાં…

માનવને બીજાની સંવેદના, પીડાનો અનુભવ થાય ત્યારે શિક્ષણનો અર્થ સરે છે : રાજ્યપાલ

વડોદરામાં વસવાટ દરમિયાન આદ્યાત્મ્યનો ઉન્નત માર્ગ પ્રશસ્ત કરનારા મહર્ષિ અરવિંદના જન્મની સાર્ધશતાબ્દિ નિમિતે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ…

PM મોદીની દીર્ઘ દૃષ્ટિનું સફળતમ દ્રષ્ટાંત સુજલામ સુફલામ્ જળ અભિયાન- CM

લોક ભાગીદારી અને જન સહયોગથી પી પી ધોરણે જળ સંચય અને જળ સંગ્રહ નું આ અભિયાન…

તા.૧૭ થી ૨૭ ફેબ્રુ. દરમિયાન અમદાવાદમાં ‘સરસ મેળો-૨૦૨૩’ નું આયોજન

‘સરસ મેળો-૨૦૨૩’ના આકર્ષણો• આર્ટીસન સ્ટોલ્સ, કિડ્સ ઝોન, કલ્ચરલ પ્રોગ્રામ, લાઈવ ફુડ સ્ટોલ્સ તેમજ હસ્તકલા, હેન્ડલૂમ સહિતની…