કચ્છના રણ ખાતે 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મિટિંગ યોજાશે

કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG) માનનીય…

ભૌતિકતા પૂર્ણ બનાવે છે,આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

GTUએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા…

અમદાવાદના નરોડા વિસ્તારમાં એસીબીની સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી : જીતેન્દ્રસિંહ રામઅવતાર સીંહ ભદોરીયાબ.નં.૩૨૭ , ડ્રાઇવર આ.હે.કો.મોબાઇલ-૨ , નરોડા…

આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ

ગુજરાતની ચારેય રામસર સાઇટ્સ સહિત કચ્છ વિસ્તારમાં મહેમાન બનતા વિદેશી પક્ષીઓ અને ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સનું ફિલ્મમાં…

વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે આઘ્યાત્મિક શક્તિ જોડાય છે ત્યારે વિકાસના નવા પરિણામો સર્જાય છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

સમાજના અંતિમ વ્યક્તિ સુઘી કલ્યાણ યોજનાના સુફળ પહોંચાડવા રાજય સરકારનો પુરૂષાર્થ છે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓની ગાંધીનગર…

રાજ્યના પશુપાલન,ગૌ સંવર્ધન અને મત્સયોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પુરષોત્તમ રૂપાલાની શુભેચ્છા મુલાકાત લીધી

¤ રાજ્ય સરકાર દ્વારા પશુપાલન અને મત્સ્યોદ્યોગ વ્યવસાયને વધુ નફાકારક બનાવવા અમલી અભિયાનોથી કર્યા વાકેફ ¤…

‘શ્રી અન્ન’ ની જોગવાઈઓથી નાના ખેડૂતોને મોટો ફાયદો થશે : ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આકર્ષાશે

અમૃતકાળના પહેલા અંદાજપત્ર પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રતિક્રિયા વર્ષ 2023-2024 ના સામાન્ય અંદાજપત્રમાં ‘શ્રી અન્ન’ના…

સમગ્ર દ્રષ્ટિએ કેન્દ્રીય બજેટ મોંઘવારી – બેરોજગારી – અસમાનતા વધારનારું અને દેશના સામાન્ય નાગરીકો પર મોંઘવારીનો માર વધારનારું છે.

દેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર વધશે, રોજગારની તકો માટે કોઈ નક્કર બાબત નહિ બીજીબાજુ સીમિત…

ભારતના ૨૦૪૭ અમૃતકાળનો રોડમેપ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કંડારતું કેન્દ્રીય બજેટ-ર૦૨૩:-મુખ્યમંત્રીશ્રી

દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિતના હિતોને ધ્યાનમાં રાખીને આ બજેટ શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં તૈયાર થયું છે.…

જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા

અત્યાર સુધીમાં 1247 દુકાનો સીલ કરાઇ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી…